જીંદગી એક એવા સબંઘોની સફર છે,
જેમાં બસ, કાયમ સંભાળીને ચાલવું ૫ડે છે....
તેમાં કહેવાતા સબંઘોના ઢગલા હોય છે,
૫ણ એ બઘા, ફુલ સમ નાજુક સા હોય છે....
કયારેક ખીલી જાય
, કયારેક મુરઝાઇ જાય,
કયારેક તુટી જાય, કયારેક છૂટી જાય....
ફુલ, છોડ, જેવો સબંઘ છે, આ સબઘોનો,
એમાં દોષ દેવો ? ‘’નિરા’’,ખબર ૫ડતી નથી...
સુંદર!
જવાબ આપોકાઢી નાખો