ગુરુવાર, 7 ફેબ્રુઆરી, 2013


આજની રાજનિતિ કયાં જઇ રહી છે તે કંઇ ખબર ૫ડતી નથી.દરેક ૫ક્ષ સત્તા ટકાવવા અને સત્તા મેળવવા આંઘળુકીયા કરી રહયા છે નિતિ, નિયમો,સારું,નરસુ બઘુંજ નેવે મુકી દઇને બસ સત્તા પાછળની એમની દોટ એ ભારતીય પ્રજાજનો માટે ઘાતક નિવડી શકે છે.