સોમવાર, 7 એપ્રિલ, 2014

સંસારની રીત




     જે નયનોમાંથી પ્રેમ વરસતો હતો,
          તે જ નયનોમાં હવે નફરત..
     હા એજ સંસારની રીત છે      
                                      ‘’નિરા’’...કે..
     જે ગગનમાંથી કયારે નીર વરસ્યા,
         તે જ ગગનમાંથી હવે જવાળા.
   
     
      જે હાથોમાં સલામત હતી જીંદગી મારી,
          તે જ હાથોમાં હવે કબરની માટી,
          સાચે જ આજ સંસારની રીત છે ‘’નિરા’’...કે..
     જે વસંતમાં ડાળીએ ડાળીએ લહેર,
          તે જ ડાળી ૫ર પાનખરમાં કહેર..